બાયોલોજી (Biology) પ્રાણીઉદ્યાનમાં કયા વિભાગો હોય છે ? વહિવટી વિભાગ સંશોધન વિભાગ આપેલ તમામ પશુચિકિત્સા વિભાગ વહિવટી વિભાગ સંશોધન વિભાગ આપેલ તમામ પશુચિકિત્સા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) β - DNA ના એક કુંતલના વળાંકની લંબાઈ કેટલી હોય છે ? 0.034 nm 0.34 nm 34 nm 3.4 nm 0.034 nm 0.34 nm 34 nm 3.4 nm ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint :1A° = 10-1 nm, 34A° = 10-1 x 34 = 3.4 nm)
બાયોલોજી (Biology) પટલવિહીન કોષ અંગિકા કઈ છે ? કોષકેન્દ્રીકા હરિતકણ કોષકેન્દ્ર લાઇસોઝોમ કોષકેન્દ્રીકા હરિતકણ કોષકેન્દ્ર લાઇસોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ સંપૂર્ણ પાચનમાર્ગ કયા સમુદાયમાં જોવા મળેલ છે ? સૂત્રકૃમિ સંધિપાદ મૃદુકાય નુપૂરક સૂત્રકૃમિ સંધિપાદ મૃદુકાય નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો ડુંગળીના મૂલાગ્ર આપવામાં આવે અને રંગસૂત્રની ગણતરી કરો. એમ કહેવામાં આવે, તો નીચે પૈકી કઈ અવસ્થામાં જઈ શકશે. ભાજનોત્તરાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ભાજનોત્તરાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP