Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ‘સુંદરમ્' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? ધીરુભાઈ ઠાકર ઉમાશંકર જોશી ત્રિભુવન લુહાર મનુભાઈ પંચોલી ધીરુભાઈ ઠાકર ઉમાશંકર જોશી ત્રિભુવન લુહાર મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દો નથી ? ઉપહાર - બક્ષિસ અભિજ્ઞ - અનભિજ્ઞ ઐહિક - પારલૌકિક કુંદન - કથીર ઉપહાર - બક્ષિસ અભિજ્ઞ - અનભિજ્ઞ ઐહિક - પારલૌકિક કુંદન - કથીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જો સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો Sn = 2n² + 3n તો d = ___. -2 13 9 4 -2 13 9 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District Don’t forget to send me a post card, ___ ? you don’t does you won’t you will you you don’t does you won’t you will you ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગ્રાહક સુરક્ષાનો ધારો ભારતમાં ક્યારથી અમલમાં છે ? વર્ષ 1986 વર્ષ 1990 વર્ષ 1982 વર્ષ 1980 વર્ષ 1986 વર્ષ 1990 વર્ષ 1982 વર્ષ 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ? નરસિંહ મહેતા ભોજા ભગત અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા ભોજા ભગત અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP