Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
‘સુંદરમ્' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ઉમાશંકર જોશી
ત્રિભુવન લુહાર
ધીરુભાઈ ઠાકર
મનુભાઈ પંચોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો.

પ્રેમ થવો
સ્વકર્મનું ફળ મળવું
એકનું કરેલું બીજાને નડવું
આદર્યા અધૂરાં રહેવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP