Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળસાહિત્યકાર તરીકે ઓળખાય છે ?

જયંતિ દલાલ
વેણીભાઈ પુરોહિત
રમણલાલ સોની
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો :

મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ
દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી
ઉપનિષદ, ઋણ, એકવ્રતી
ખડતલ, જિગીષા, ચિત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ?

છાન્દોગ્ય ઉપનિષદ
માંડુક્ય ઉપત્તિષદ
કઠોપનિષદ
મુંડક ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ?

સરદાર પટેલ
ગાંધીજી
મોરારજી દેસાઈ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP