Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળસાહિત્યકાર તરીકે ઓળખાય છે ?

ચંદ્રવદન મહેતા
જયંતિ દલાલ
રમણલાલ સોની
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતું ભજન “ વૈષ્ણવ જન તો તેને રે કહીએ...'' ના રચયિતા કોણ હતા ?

ભોજા ભગત
નરસિંહ મહેતા
અખો
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો :

ઉપનિષદ, ઋણ, એકવ્રતી
દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી
ખડતલ, જિગીષા, ચિત્રકાર
મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP