Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2000 રૂપિયા
2100 રૂપિયા
2200 રૂપિયા
2300 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'ગુજરાત સાહિત્ય સભા' ની સ્થાપના કોણે કરી હતી ?

રણજીતરામ મહેતા
દલપતરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી
એલેક્ઝાન્ડર ફાર્બસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP