Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કઈ દરખાસ્તોને ગાંધીજીએ 'post dated cheque' ગણાવી હતી ?

ઑગસ્ટ દરખાસ્તો
સિમલા દરખાસ્તો
કૅબિનેટ મિશનની દરખાસ્તો
ક્રિપ્સ દરખાસ્તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે, તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ?

12,000 રૂપિયા
15,000 રૂપિયા
18,000 રૂપિયા
16,000 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP