ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ? સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ રામાનુજાચાર્ય સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સહજાનંદ રામાનુજાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? નરસિંહરાવ દિવેટીયા સંત પુનિત મહારાજ કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા સંત પુનિત મહારાજ કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. વ્યાજસ્તુતિ ઉપમા શ્લેષ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા શ્લેષ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? લલ્લુરામ વ્યાસ ડૉ.નિરંજન રાજગુરૂ પ્રેમાનંદ ધાર્મિકલાલ પંડ્યા લલ્લુરામ વ્યાસ ડૉ.નિરંજન રાજગુરૂ પ્રેમાનંદ ધાર્મિકલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષના સંપાદક કોણ હતા ? યોગેન્દ્ર વ્યાસ ચંદુલાલ બેચરદાસ પટેલ રતિલાલ સો.નાયક કે કા શાસ્ત્રી યોગેન્દ્ર વ્યાસ ચંદુલાલ બેચરદાસ પટેલ રતિલાલ સો.નાયક કે કા શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જયકુમારી વિજય’ નાટક કોનું છે ? બહેરામજી મલબારી જહાંગીર દેસાઈ રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી બહેરામજી મલબારી જહાંગીર દેસાઈ રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP