ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

રામાનુજાચાર્ય
સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?

પ્રથમ ગઝલ-બોધ
પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ
પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ
પ્રથમ નવલકથા-કરણઘેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
સુંદરમ્
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ?

મણિલાલ દેસાઈ
ચુનીલાલ મડિયા
કાન્તિ ભટ્ટ
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું સાચું છે ?

ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર
વિશ્વશાંતિ - ન્હાનાલાલ
રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ
ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP