ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજી કૃષ્ણ વર્મા લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજી કૃષ્ણ વર્મા લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? યોગ્ય કાર્ય આખરી વાસ્તવિકતા દુ:ખ અને તેની નાબુદી મુક્તિ યોગ્ય કાર્ય આખરી વાસ્તવિકતા દુ:ખ અને તેની નાબુદી મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયેલ છે ? અયોધ્યા ઉજ્જૈન અરીકા મેડુ કલિંગ અયોધ્યા ઉજ્જૈન અરીકા મેડુ કલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય સરદાર પટેલ એની બેસન્ટ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય સરદાર પટેલ એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ? 1935 1930 1931 1932 1935 1930 1931 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? રાજકોટ વર્ધા જામનગર ચોરીચૌરા રાજકોટ વર્ધા જામનગર ચોરીચૌરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP