ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજી કૃષ્ણ વર્મા લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજી કૃષ્ણ વર્મા લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ? લોર્ડ વિલિયમ બેન્ટિક ચાર્લ્સ વુડ લોર્ડ મેકોલે રાજા રામમોહનરાય લોર્ડ વિલિયમ બેન્ટિક ચાર્લ્સ વુડ લોર્ડ મેકોલે રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના કયા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? નાનક શંકરાચાર્ય રામાનંદ કબીર નાનક શંકરાચાર્ય રામાનંદ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંહ સંવંત ___ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-1 મુલકરાજ કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-1 મુલકરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ? મોઢેરાનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? કબીર સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ નિઝામુદ્દીન ઓલિયા શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી કબીર સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ નિઝામુદ્દીન ઓલિયા શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP