ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? શ્યામજી કૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજી કૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? અથર્વવેદ ગાંધર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ ગાંધર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ ટલે વિલિયમ બેન્ટિક વિલિયમ જ્યોર્જ વિલિયમ ક્લાઈવે વિલિયમ ટલે વિલિયમ બેન્ટિક વિલિયમ જ્યોર્જ વિલિયમ ક્લાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ ? બલ્બન મામલુક ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી બલ્બન મામલુક ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે સૂર્યસેન ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે સૂર્યસેન ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP