Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

યોગગુરુ બાબા રામદેવ
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી
રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી
કુંભારિયા દેરાં - વિમલ મંત્રી
ભદ્રનો કિલ્લો - એહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP