Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

યોગગુરુ બાબા રામદેવ
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ?

છબીલદાસ મહેતા
આનંદીબહેન પટેલ
કેશુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
ભારત રત્ન મેળવનાર પ્રથમ મહાનુભાવ કોણ હતાં ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. ભગવાન દાસ
જવાહરલાલ નહેરુ
ડૉ. એસ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP