GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
લશ્કરના જવાનો માટે
લોકશાહીના રક્ષણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

લક્ષ્ય ન મળવું
લક્ષ્ય આપવું
લક્ષ્ય સાધવું
ધ્યેય સિદ્ધ ન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ?

દર મહિનાના ત્રીજા બુધવારે
દર મહિનાના પ્રથમ સોમવારે
દર મહિનાના ચોથા ગુરુવારે
દર મહિનાના બીજા શનિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP