ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ? લોર્ડ મેકોલે સર જહોન સાઈમન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ કેનિંગ લોર્ડ મેકોલે સર જહોન સાઈમન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? વિઠ્ઠલભાઈ પટેલ ડબલ્યુ.સી. બેનર્જી એની બેસન્ટ એ. ઓ. હ્યુમ વિઠ્ઠલભાઈ પટેલ ડબલ્યુ.સી. બેનર્જી એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભગવાન શંકરના મનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી ? હરીશેના પર્ણદત્તા ચક્રપલિતા વીરસેન સબા હરીશેના પર્ણદત્તા ચક્રપલિતા વીરસેન સબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું. હિતેચ્છુ સમશેર બહાદુર સત્ય પ્રકાશ દેશી મિત્ર હિતેચ્છુ સમશેર બહાદુર સત્ય પ્રકાશ દેશી મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ? નૃસિંહજર્મન પ્રથમ ચંદેલ રાજવીઓ રાજરાજા પ્રથમ ચાલુક્ય વંશના રાજવીઓ નૃસિંહજર્મન પ્રથમ ચંદેલ રાજવીઓ રાજરાજા પ્રથમ ચાલુક્ય વંશના રાજવીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP