ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ? લોર્ડ મેકોલે સર જહોન સાઈમન લોર્ડ કેનિંગ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ મેકોલે સર જહોન સાઈમન લોર્ડ કેનિંગ લોર્ડ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. મોહનસિંઘ રાસબેહારી બોઝ નિરંજનસિંઘ ગીલ સુભાષચંદ્ર બોઝ મોહનસિંઘ રાસબેહારી બોઝ નિરંજનસિંઘ ગીલ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ? દિલ્હી, મુંબઈ, ચેન્નઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી કોલકાતા, દિલ્હી, મુંબઈ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા દિલ્હી, મુંબઈ, ચેન્નઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી કોલકાતા, દિલ્હી, મુંબઈ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? રાજા રામમોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.આંબેડકરની આત્મકથાનું નામ જણાવો. અંડર ગ્રાઉન્ડ રિયાલિટી વેઈટિંગ ફોર અ વિઝા અનકવર્ડ ટુથ વ્હુ ઈઝ દલિત અંડર ગ્રાઉન્ડ રિયાલિટી વેઈટિંગ ફોર અ વિઝા અનકવર્ડ ટુથ વ્હુ ઈઝ દલિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? ગુપ્તકાળ અનુમૌર્યયુગ સાતવાહન બંશ મૌર્યયુગ ગુપ્તકાળ અનુમૌર્યયુગ સાતવાહન બંશ મૌર્યયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP