બાયોલોજી (Biology) ગરમ પાણીનાં ઝરણાઓમાં જીવંત રહેતા બૅક્ટેરિયા કયા છે ? ફર્મિક્યુટ્સ થરમોએસિડોફિલ્સ મીથેનોઝેન્સ હેલોફિલ્સ ફર્મિક્યુટ્સ થરમોએસિડોફિલ્સ મીથેનોઝેન્સ હેલોફિલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ દ્વિગર્ભસ્તરીય પ્રાણી-સમુદાય કયો છે ? મૃદુકાય સંધિપાદ નુપૂરક કોષ્ઠાંત્રિ મૃદુકાય સંધિપાદ નુપૂરક કોષ્ઠાંત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગંગટોકમાં આવેલ પ્રાણીઉદ્યાન... ઇન્દ્રોડા પાર્ક નેહરુ ઉદ્યાન ત્રિવેન્દ્રમ્ ઉદ્યાન હિમાલયન ઉદ્યાન ઇન્દ્રોડા પાર્ક નેહરુ ઉદ્યાન ત્રિવેન્દ્રમ્ ઉદ્યાન હિમાલયન ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિવિધ વસવાટોમાં જોવા મળતાં સજીવો ત્યાં એટલા માટે જ વસે છે. કારણ કે.... તેઓને ખોરાક મળી રહે છે. તેઓ ત્યાં વધુ અનુકૂલિત હોય છે. તેઓને રક્ષણ મળે છે. આપેલ તમામ તેઓને ખોરાક મળી રહે છે. તેઓ ત્યાં વધુ અનુકૂલિત હોય છે. તેઓને રક્ષણ મળે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હાર્બેરિયમપત્રમાં લખાણ ક્યાં લખવામાં આવે છે ? ડાબી અને ઉપર જમણી અને ઉપર ડાબી અને નીચે જમણી અને નીચે ડાબી અને ઉપર જમણી અને ઉપર ડાબી અને નીચે જમણી અને નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP