બાયોલોજી (Biology)
લાઈકેનની શોધ કોણે કરી ?

તલસાણે
પ્રૉફેસર આયંગર
શિવરામ કશ્યપ
આઈકલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગહીનકણમાં કયા દ્રવ્યનો અભાવ હોય છે ?

સ્ટાર્ચ
તૈલકણ
રંજકદ્રવ્ય
પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંગત જોડ શોધો :

પામિટીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - લાંબી શૃંખલા
ઓલિક એસિડ - અસંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા
બ્યુટિરીક ઍસિડ - સંતૃપ્ત ફેટીએસિડ - લાંબી શૃંખલા
ક્રોટોનીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ?

આપેલ તમામ
ગમે તે તલથી
પરિઘથી કેન્દ્ર તરફ
કેન્દ્રથી પરિઘ તરફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક કોષી સજીવોમાં કોષ-વિભાજન દ્વારા શું થાય છે ?

સજીવની વૃદ્ધિ
સજીવની સંખ્યામાં વૃદ્ધિ
સજીવના કદમાં વૃદ્ધિ
સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ?

દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી.
દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી.
દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે.
દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP