Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'અભયઘાટ' કોની સમાધિ છે ?

ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ
રાજીવ ગાંધી
લાલબહાદુરશાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ?

26 જાન્યુઆરી, 1947
26 જાન્યુઆરી, 1950
15 ઑગસ્ટ, 1950
15 ઓગસ્ટ, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
માહિતી ડિજિટલ સ્વરૂપમાં વિતરિત થતી હોવાને કારણે

પારદર્શિતા વધશે
કાર્યક્ષમતા વધશે
અહીં દર્શાવેલ બધી જ બાબતો બનશે
ઉત્તરદાયિત્વ વધશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ કાર્યવંત 'VCE' નું આખું નામ શું છે ?

Village Computer Export
Village Computer Entrepreneur
Village Computer Expert
Village Chemical Entrepreneur

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP