GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'અભયઘાટ' કોની સમાધિ છે ?

લાલબહાદુરશાસ્ત્રી
રાજીવ ગાંધી
મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

સલમાન ખાન
બાબા રામદેવ
અમિતાભ બચ્ચન
અભિષેક બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ?

કર્કવૃત્ત
ધ્રુવવૃત્ત
વિષુવવૃત્ત
મકરવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?

અર્ધનિમીલિત
અર્ધનીમિલિત
અર્ધનીમિલીત
અર્ધનિમીલીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP