બાયોલોજી (Biology) ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુ ક્યાંથી ઉદ્ભવે છે ? લઘુબીજાણુ પર્ણ મહાબીજાણુ પર્ણ આપેલ તમામ સમપર્ણી બીજાણુ પર્ણ લઘુબીજાણુ પર્ણ મહાબીજાણુ પર્ણ આપેલ તમામ સમપર્ણી બીજાણુ પર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૈવિધ્યની માત્રા એટલી થઈ જાય કે તેથી નવો સજીવ મૂળ પિતૃઓનાં લક્ષણોથી અલગ પડી જાય ત્યારે.... આપેલ તમામ નવી પ્રજાતિનું સર્જન નવી જાતિનું સર્જન નવા સજીવનું સર્જન આપેલ તમામ નવી પ્રજાતિનું સર્જન નવી જાતિનું સર્જન નવા સજીવનું સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એસ્ટરેસી કુળમાં કયા સજીવનો સમાવેશ થાય છે ? અળસિયું દેડકો સૂર્યમુખી વંદો અળસિયું દેડકો સૂર્યમુખી વંદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. આપેલ તમામ નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. આપેલ તમામ નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં કોષરસમાં રહેલા કોષરસવિહીન વિસ્તારોને શું કહે છે ? રિબોઝોમ્સ ગોલ્ગીકાય રસધાની લાઈસોઝોમ રિબોઝોમ્સ ગોલ્ગીકાય રસધાની લાઈસોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP