બાયોલોજી (Biology) અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ? રહાનિયા બેનીટાઈટિસ હંસરાજ સેલાજીનેલા રહાનિયા બેનીટાઈટિસ હંસરાજ સેલાજીનેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સક્સીનેટ ડીહાઈડ્રોજીનેઝનો અવરોધક કોણ છે ? મેલોનેટ ઓક્ઝેલોએસિટેટ સક્સિનેટ મેલેટ મેલોનેટ ઓક્ઝેલોએસિટેટ સક્સિનેટ મેલેટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: મેલોનેટ શ્વસન માટે અવરોધક છે. CH2 - CH2 , ગેરહાજર હોય જેથી તે ડીહાઈડ્રોજીનેશન કરી શકતું નથી. આથી પ્રક્રિયા અટકે છે.)
બાયોલોજી (Biology) સૌથી વધુ આકર્ષક સૌંદર્ય ધરાવતું સ્થળ એટલે... પ્રાણીબાગ મ્યુઝિયમ વનસ્પતિ ઉદ્યાન અભ્યારણ પ્રાણીબાગ મ્યુઝિયમ વનસ્પતિ ઉદ્યાન અભ્યારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનના નાશ થવા પાછળ જવાબદાર પરિબળો કયાં છે ? X-કિરણ આપેલ તમામ UV-કિરણ જલદ ઍસિડ X-કિરણ આપેલ તમામ UV-કિરણ જલદ ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનનો મોનોમર કોણ છે ? એમિનોઍસિડ ન્યુક્લિઓટાઈડ ગ્લુકોઝ પેપ્ટાઈડ એમિનોઍસિડ ન્યુક્લિઓટાઈડ ગ્લુકોઝ પેપ્ટાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે..... આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. આપેલ તમામ સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે. સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP