બાયોલોજી (Biology)
અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ?

હંસરાજ
બેનીટાઈટિસ
સેલાજીનેલા
રહાનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ?

બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય.
સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી.
વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે.
એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૈજ્ઞાનિકો સજીવોનો ચોક્કસ અભ્યાસ થઇ શકે તે માટે કઈ પદ્ધતિ અગત્યની છે ?

વિતરણ પદ્ધતિ
વર્ગીકરણ પદ્ધતિ
સંગઠન પધ્ધતિ
વિતરણ પદ્ધતિ અને સંગઠન પધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સજીવોમાં વૃદ્ધિ જીવનપર્યંત થતી રહે છે ?

મેરુદંડી
સછિદ્ર
પ્રજીવ
વનસ્પતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP