GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નાણાપંચની ભલામણ અનુસાર કયા પરિબળોને ધ્યાને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ? 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રૂપિયાની ખરીદ શક્તિ ઘટવાનું મુખ્ય કારણ જણાવો. ભાવ ઘટાડો ભાવ વધારો માંગ વધારો વસ્તી વધારો ભાવ ઘટાડો ભાવ વધારો માંગ વધારો વસ્તી વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કયું શબ્દ જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે ? હય - હાથી વિયતિ - બ્રહ્મા શરટ - કાગડો વૃંદા - તુલસી હય - હાથી વિયતિ - બ્રહ્મા શરટ - કાગડો વૃંદા - તુલસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રાજ્યના BPL પરિવાર અથવા રૂા. બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા મળે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ? બાલ ઉછેર યોજના સ્વસ્થ બાલ યોજના સ્વસ્થ શિશુ વિહાર બાલસખા યોજના બાલ ઉછેર યોજના સ્વસ્થ બાલ યોજના સ્વસ્થ શિશુ વિહાર બાલસખા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'અભયઘાટ' કોની સમાધિ છે ? મોરારજી દેસાઈ લાલબહાદુરશાસ્ત્રી રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ લાલબહાદુરશાસ્ત્રી રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? અખો મીરાંબાઈ નરસિંહ મહેતા નરસિંહ મહેતા, પ્રેમાનંદ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા નરસિંહ મહેતા, પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP