GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?

નરસિંહ મહેતા
અખો
નરસિંહ મહેતા, પ્રેમાનંદ
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ક્યારે કરવામાં આવ્યું ?

ઑક્ટોબર, 2001 માં
જાન્યુઆરી, 1995 માં
ઑક્ટોબર, 1996 માં
ઑક્ટોબર, 1990 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ-4) ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ?

અનુસૂચિ-3
અનુસૂચિ-2
અનુસૂચિ-4
અનુસૂચિ-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામપંચાયતોની ફરજ છે તે જણાવો.

ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત
અહીં દર્શાવેલ બધી જ બાબતો
પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત
મકાનોને નંબર આપવા બાબત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP