GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

ધોરણ – 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
ભાઈચારાની ભાવના
સામૂહિક એખલાસ
તીર્થધામોનું જતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બ્રિટીશ રાજયના કયા ગવર્નર ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે ઓળખાય છે?

લોર્ડ માઉન્ટ બેટન
લોર્ડ મેયો
લોર્ડ વેલેસ્લી
લોર્ડ રીપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP