GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

15 ઓગસ્ટ, 1998
24 જાન્યુઆરી, 1999
26 જાન્યુઆરી, 2001
1 મે, 1998

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના દફતરો કોના હવાલે રાખવામાં આવે છે ?

નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહીવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે
ગ્રામ પંચાયત કલાર્ક
સરપંચ
ગ્રામ પંચાયત મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

26 જાન્યુઆરી, 2005
15 ઓગષ્ટ, 2006
2 ઓક્ટોબર, 2001
11 સપ્ટેમ્બર, 2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તાલુકા વિકાસ અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?

જિલ્લા વિકાસ અધિકારી
વિકાસ કમિશ્નર
જિલ્લા પંચાયતના પ્રમુખ
તાલુકા પંચાયતના પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

કવિ બોટાદકર
ખબરદાર
ન્હાનાલાલ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP