GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

26 જાન્યુઆરી, 2001
24 જાન્યુઆરી, 1999
1 મે, 1998
15 ઓગસ્ટ, 1998

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ?

જ્ઞાનગીતા
હરિગીતા
વિશ્વગીતા
પ્રેમરસગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP