Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

1 મે, 1998
26 જાન્યુઆરી, 2001
15 ઓગસ્ટ, 1998
24 જાન્યુઆરી, 1999

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર’ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

વર્ણાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?

મહાત્મા ગાંધી આવાસ યોજના
રાજીવ ગાંધી આવાસ યોજના
સરદાર આવાસ યોજના
ઈન્દીરા આવાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP