સામાન્ય જ્ઞાન (GK) રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ? મુખ્ય મંત્રીશ્રી રાજયના ગૃહ મંત્રીશ્રી રાજયના ગૃહ સચિવશ્રી રાજયના પોલીસ વડા મુખ્ય મંત્રીશ્રી રાજયના ગૃહ મંત્રીશ્રી રાજયના ગૃહ સચિવશ્રી રાજયના પોલીસ વડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ? ડૉ. પી. સી. વૈદ્ય શ્રી વી. આર. મહેતા પ્રા. નિરંજન દવે ડૉ.એમ. એન. દેસાઈ ડૉ. પી. સી. વૈદ્ય શ્રી વી. આર. મહેતા પ્રા. નિરંજન દવે ડૉ.એમ. એન. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના ગીરમાં જંગલના સીદી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ___ કહેવાય છે. ટિપ્પણી માંડવી પઢાર ધમાલ ટિપ્પણી માંડવી પઢાર ધમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલુ છે. કાવ્ય નિબંધ નવલકથા નાટક કાવ્ય નિબંધ નવલકથા નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. CBI બંધારણીય સંસ્થા છે. આપેલ તમામ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. CBIની સ્થાપના વર્ષ 1963માં ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ દ્વારા કરવામાં આવી હતી. CBI બંધારણીય સંસ્થા છે. આપેલ તમામ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. CBIની સ્થાપના વર્ષ 1963માં ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ દ્વારા કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ? એડ્રીનલ ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી થાઇરોઇડ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી એડ્રીનલ ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી થાઇરોઇડ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP