બાયોલોજી (Biology)
આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?

કીટકો
આપેલ તમામ
પવન
પક્ષીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોને વર્ગીકરણવિદ્યાના પિતા કહેવામાં આવે છે ?

આઈકલર
લિનિયસ
થીઓફેસ્ટસ
વ્હિટેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
1980માં કોના સંશોધનને લીધે ઉદ્વિકાસને પરિણામે RNA શબ્દ વપરાયો ?

RNA ના ઉત્સેચકીય ગુણધર્મને લીધે
વાઈરસમાં રહેલા RNA જનીન દ્રવ્યને લીધે
m-RNA, t-RNA, r-RNA ના પ્રોટીન સંશ્લેષણમાં મહત્વને લીધે
બધા જ કોષોમાં RNA જોવા મળતા નથી તેથી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો.

તારાકેન્દ્ર બેવડાય.
DNA સ્વયંજનન પામે.
કોષનું કદ મોટું થાય.
કોષકેન્દ્ર વિભાજન પામે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પેપ્ટાઈડ બંધ રચવા માટેના જરૂરી જૂથ કયા ?

C = O અને - NH2
> COOH અને - NH2
> COOH અને - OH
C = O અને - NH2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP