GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતનો પ્રમાણસમય એટલે ___

83.5° પૂર્વ રેખાંશ
83.5° પશ્ચિમ રેખાંશ
82.5° પૂર્વ રેખાંશ
82.5° પશ્ચિમ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

26 જાન્યુઆરી, 2001
1 મે, 1998
15 ઓગસ્ટ, 1998
24 જાન્યુઆરી, 1999

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP