Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

ન્હાનાલાલ
ખબરદાર
કવિ બોટાદકર
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું થાય છે ?

15 નવેમ્બર
15 જાન્યુઆરી
31 માર્ચ
15 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ?

હરિગીતા
વિશ્વગીતા
પ્રેમરસગીતા
જ્ઞાનગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP