GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય કયાં બનાવ્યું હતું ?

મણિનગર
સિવિલ હોસ્પિટલ
ભદ્ર
આંબાવાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

ચંદ્રકાન્ત બક્ષી
રઘુવીર ચૌધરી
નીતિન વડગામા
કિશોરસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બિનહરિફ (સમરસ) 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલુ અનુદાન મળે છે ?

રૂ. 1,50,000
રૂ. 50,000
રૂ. 75,000
રૂ. 1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP