GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ ___ છે.

અરવિંદ પનગડીયા
અમિત શાહ
નરેન્દ્ર મોદી
પ્રણવ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

રાજકારણ
કોર્પોરેશન કંપની
રમત-જગત
ફિલ્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

ખબરદાર
કવિ બોટાદકર
કલાપી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP