GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે ?

કોમી દરખાસ્ત
જાહેર દરખાસ્ત
ઓગસ્ટ દરખાસ્ત
આધુનિક દરખાસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતનો પ્રમાણસમય એટલે ___

82.5° પૂર્વ રેખાંશ
83.5° પશ્ચિમ રેખાંશ
83.5° પૂર્વ રેખાંશ
82.5° પશ્ચિમ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ?

નરસિંહરાવ દિવેટિયા
કલાપી
સુંદરમ્
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

નંદશંકર મહેતા
આનંદશંકર ધ્રુવ
મહાત્મા ગાંધી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP