GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે ?

20
15
25
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ?

કાકાસાહેબ કાલેલકર
હરીષ મિનાશ્રુ
રાવજી પટેલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP