GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

તીર્થધામોનું જતન
સામૂહિક એખલાસ
ભાઈચારાની ભાવના
ધોરણ – 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ?

સુંદરમ્
કલાપી
નરસિંહરાવ દિવેટિયા
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ?

તલાટી કમ મંત્રી
જિલ્લા વિકાસ અધિકારી
સરપંચ
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP