GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા
નરસિંહ મહેતા
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા.

ડો. રાજેન્દ્રપ્રસાદ
ડો. રાધાકૃષ્ણન
ડો. હમિદ અન્સારી
ડો. ઝાકિર હૂસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘પ્રગટ’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ?

પ્રચ્છન્ન
ખુલ્લું
જાહેર
જાણીતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ ___ છે.

અમિત શાહ
પ્રણવ મુખરજી
નરેન્દ્ર મોદી
અરવિંદ પનગડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP