GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

વિજ્ઞાન
સાહિત્ય
બાળમજૂરી
રાજકારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?

ઈન્દીરા આવાસ યોજના
સરદાર આવાસ યોજના
મહાત્મા ગાંધી આવાસ યોજના
રાજીવ ગાંધી આવાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

કલાપી
ન્હાનાલાલ
કવિ બોટાદકર
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP