GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

રાજકારણ
સાહિત્ય
બાળમજૂરી
વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી ?

આપેલ તમામ
ગ્રામ પંચાયત
તાલુકા પંચાયત
જિલ્લા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતનો પ્રમાણસમય એટલે ___

82.5° પશ્ચિમ રેખાંશ
83.5° પશ્ચિમ રેખાંશ
83.5° પૂર્વ રેખાંશ
82.5° પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

26 જાન્યુઆરી, 2005
2 ઓક્ટોબર, 2001
15 ઓગષ્ટ, 2006
11 સપ્ટેમ્બર, 2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

ચંદ્રકાન્ત બક્ષી
રઘુવીર ચૌધરી
કિશોરસિંહ સોલંકી
નીતિન વડગામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP