GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મમતા તરુણી યોજના હેઠળ કઈ વયજૂથની કન્યાઓ આવરી લેવામાં આવે છે ? 1 થી 10 વર્ષ 10 થી 18 વર્ષ 10 થી 19 વર્ષ 12 થી 20 વર્ષ 1 થી 10 વર્ષ 10 થી 18 વર્ષ 10 થી 19 વર્ષ 12 થી 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રોગજીવાતનું જૈવિક નિયંત્રણ (Biological control of insect pest) ના પુસ્તકના લેખક કોણ છે ? ડબલ્યુ લુકમેન ધારીવાલ ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ એ. બી. સકસેના ડબલ્યુ લુકમેન ધારીવાલ ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ એ. બી. સકસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) દાડમ પાકમાં કઈ બહાર લેવાથી ફૂલ જૂન-જુલાઈમાં આવે છે અને ફળ શિયાળામાં તૈયાર થાય છે ? અહીં દર્શાવેલ ત્રણેય બહારમાં હસ્ત બહાર મૃગ બહાર આંબે બહાર અહીં દર્શાવેલ ત્રણેય બહારમાં હસ્ત બહાર મૃગ બહાર આંબે બહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? રેતાળ (એરીડ) પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) ક્ષારીય (Saline) રેતાળ (એરીડ) પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) ક્ષારીય (Saline) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મુખ્ય પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે વાવવામાં આવતા પાકને શું કહે છે ? બિન ખાધ પાક ખાધ પાક પિંજર પાક રોકડીયો પાક બિન ખાધ પાક ખાધ પાક પિંજર પાક રોકડીયો પાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો. પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો. પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP