GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
રોગજીવાતનું જૈવિક નિયંત્રણ (Biological control of insect pest) ના પુસ્તકના લેખક કોણ છે ?

ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ
એ. બી. સકસેના
ડબલ્યુ લુકમેન
ધારીવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
સને 1961 માં ___ એ અવકાશયુગમાં સહુપ્રથમ માનવી (અવકાશયાત્રી) શ્રી ___ ને મોકલ્યા હતા.

રશિયા, યુરી ગેગેરીન
ફ્રાન્સ, માર્કોપોલો
અમેરિકા, નિલ આર્મસ્ટ્રોન્ગ
જાપાન, ટાકોઈ યાકામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP