GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ?

ઈન્દુલાલ યાજ્ઞિકે
રતુભાઈ અદાણીએ
રસિકલાલ પરીખે
અમૃતલાલ ઠક્કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય રીતે જોડાઈ છે ?

શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ
પ્ર + ઈક્ષક = પ્રેક્ષક
નિસ્ + રસ = નીરસ
પો + અક = પાવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP