GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?

પંડિત જવાહરલાલ નહેરુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. વિક્રમ સારાભાઈ
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
'પાણી બતાવવું' – રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ?

તાકાતનો પરચો બતાવવો
પાણીમાંની ગંદકી બતાવવી
પાણી કેવું છે તે બતાવવું
હાથ બતાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP