GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
લંડન સ્થિત તુસાદ મ્યુઝિયમમાં નીચેના પૈકી કોની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ?

રાહુલ ગાંધી
વિરાટ કોહલી
અરુણ જેટલી
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
“કજિયાનું મોં કાળું' - કહેવતનો સાચો અર્થ કયો છે ?

કજિયો કરનારનું મોં કાળું થાય છે
કજિયો કરી મો ધોવા જવું.
કજિયાથી દૂર રહેવું સારું.
મોં કાળું કરવા કજિયો કરવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP