સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ? જયપ્રકાશ નારાયણ આચાર્ય જે.બી કૃપલાણી રામમનોહર લોહિયા રાજેન્દ્ર પ્રસાદ જયપ્રકાશ નારાયણ આચાર્ય જે.બી કૃપલાણી રામમનોહર લોહિયા રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ? ૧. મોઢેરા ૨. લોટેશ્વર ૩. થાન માત્ર ૨,૩ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૧ માત્ર ૨,૩ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ? બ્રાહમી ઇરાની ખરોષ્ઢિ હજુ લીપી ઓળખાઇ નથી બ્રાહમી ઇરાની ખરોષ્ઢિ હજુ લીપી ઓળખાઇ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) VRS શું છે ? વિડિયો રેકોર્ડિંગ સીસ્ટમ વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ વેલ્યુ રજિસ્ટ્રેશન સ્કીમ આમાંનું કશું નહીં વિડિયો રેકોર્ડિંગ સીસ્ટમ વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ વેલ્યુ રજિસ્ટ્રેશન સ્કીમ આમાંનું કશું નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આધુનિક સર્જક કોણ નથી. કિશોર જાદવ મધુ રાય દલપત રામ સુરેશ જોષી કિશોર જાદવ મધુ રાય દલપત રામ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP