GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
શૈશવાવસ્થા ક્યાં સુધી ગણવામાં આવે છે ?

જન્મથી 4 વર્ષ સુધી
જન્મથી 2 વર્ષ સુધી
જન્મથી 3 વર્ષ સુધી
જન્મથી 1 વર્ષ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો, 'જેનું કૌમાર ખંડિત થયું નથી તેવી.'

કૌમાર્ય
પરણિત
અક્ષત યોનિ
વિધુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
‘ભદ્રંભદ્ર’ હાસ્ય નવલકથાના લેખક કોણ છે ?

દલપતરામ
રમણભાઈ નીલકંઠ
નંદશંકર
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP