GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
જે સંદેશા વ્યવહાર હાવભાવ, ઈશારા, પહેરવેશ અને સ્પર્શ દ્વારા થાય તેને કેવો સંદેશા વ્યવહાર કહે છે ?

એક માર્ગીય
અશાબ્દિક
દ્વિમાર્ગીય
શાબ્દિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
‘શબ્દાર્થો સહિતૌ કાવ્યમ્’ - કાવ્યની વ્યાખ્યા કોણે આપી છે ?

આનંદવર્ધન
ભામહ
વિશ્વનાથ
મમ્મટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP