Talati Practice MCQ Part - 6 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ? બંને છેડા બંધ બધા પ્રકારના નળાકારને બંને છેડા ખુલ્લા એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ બંને છેડા બંધ બધા પ્રકારના નળાકારને બંને છેડા ખુલ્લા એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાન ફ્રાન્સિસ્કો પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્ર (ચાર્ટર) પર કેટલા સભ્યદેશોએ સહી કરી તેનો સ્વીકાર કર્યો હતો ? 72 48 93 51 72 48 93 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ? પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં કયા પ્રકારની તીડ જોવા મળે છે ? રણતીડ આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ખાઉંધરાતીડ રણતીડ આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ખાઉંધરાતીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 He served his parents ___. hand and foot eye and ear head and feet hand and head hand and foot eye and ear head and feet hand and head ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભૂદાન અને સર્વોદય આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું હતું ? ગાંધીજી જયપ્રકાશ નારાયણ ઠક્કરબાપા વિનોબા ભાવે ગાંધીજી જયપ્રકાશ નારાયણ ઠક્કરબાપા વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP