Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને 3-ફેઝ વીજ પુરવઠો ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ?

દીપક્રાંતિ યોજના
જ્યોતિગ્રામ યોજના
ગ્રામ ઉજાલા યોજના
ગ્રામ વીજક્રાંતિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ?

Derecognisation
Demonetisation
Delimitation
Denomination

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

સમય જતાં દુઃખ ઘટતું જાય છે.
સમય જતાં દુઃખ વધે છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.
ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP