Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને 3-ફેઝ વીજ પુરવઠો ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ?

દીપક્રાંતિ યોજના
ગ્રામ ઉજાલા યોજના
જ્યોતિગ્રામ યોજના
ગ્રામ વીજક્રાંતિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
"રાષ્ટ્રિય ખેલ દિન'' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ?

જયપાલસિંહ
પટૌડી
સી. કે. નાયડુ
મેજર ધ્યાનચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP