ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર ધર્મ અને જાતિ છે ધર્મ અને સંસ્કૃતિ છે ધર્મ અને ભાષા છે સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને જાતિ છે ધર્મ અને સંસ્કૃતિ છે ધર્મ અને ભાષા છે સંસ્કૃતિ અને ભાષા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? ડૉ. ભીમરાવ આંબેડકર શ્રી એમ. એન. રોય શ્રી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભીમરાવ આંબેડકર શ્રી એમ. એન. રોય શ્રી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? સને 2006 સને 2007 સને 2005 સને 2008 સને 2006 સને 2007 સને 2005 સને 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ વ્યકિત એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઇ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 3 જો સુધારો 5 મો સુધારો 7 મો સુધારો 9 મો સુધારો 3 જો સુધારો 5 મો સુધારો 7 મો સુધારો 9 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1687માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના કયા કરવામાં આવી ? દિલ્હી મદ્રાસ કલકત્તા બોમ્બે દિલ્હી મદ્રાસ કલકત્તા બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 141 આર્ટિકલ – 137 આર્ટિકલ – 151 આર્ટિકલ – 158 આર્ટિકલ – 141 આર્ટિકલ – 137 આર્ટિકલ – 151 આર્ટિકલ – 158 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP