Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.
ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.
સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
તમે ઉતર તરફ જઇ જમણે વળી પછી ફરી જમણે વળીને ડાબી તરફ વળો છો હવે તમે કઇ દિશામાં છો ?

પશ્ચિમ
દક્ષિણ
ઉત્તર
પૂર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી ભારતીય પુરાવા અધિનિયમ લાગુ પડશે નહીં ?

ભૂમિદળ અધિનિયમ-1950
આપેલ તમામ
હવાયદળ અધિનિયમ-1950
નૌકાદળ અધિનિયમ-1934

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ’ (PMJVK)નો મુખ્ય ઉદ્દેશ જણાવો.

દરેક પરિવારોને બેંકોની સુવિધા મળે તે માટે
દરેક ઘરોને વીજળી પહોંચાડવા માટે
ગરીબ પરિવારોને પાયાની સુવિધા મળે તે માટે
લઘુમતી ધરાવતા વિસ્તારોમાં લઘુમતી સમુદાયોને માળખાકીય સવલતો પૂરી પાડવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP