Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કોને ગુનો કહેવાય ?

કોઇની ઉશ્કેરણી દ્વારા કરવામાં આવેલ કૃત્ય
ન્યાયિક કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય
અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય
ઇરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘ખેડા સત્યાગ્રહ’ પુસ્તકના રચયિતા કોણ હતા ?

રસીકલાલ પરીખ
કનૈયાલાલ મુનશી
મહાદેવભાઈ દેસાઈ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
શંકરાચાર્ય કયા વાદમાં માનતા હતા ?

વિશ્વતવાદ
અદ્વૈતવાદ
વિશિષ્ટ દ્વેતવાદ
દ્વેતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP