Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ?

મૃત વ્યકિતની માનહાની થતી નથી.
કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે.
કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી
કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઈ.સ. 1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ?

સર સી. શંરણનાયર
વ્યોમેશચન્દ્ર બેનરજી
બદુરીદ્દીન તૈયબજી
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કોઇ સ્ત્રીના પતિ અથવા પતિના સગા તરફથી અપાતો શારીરિક અને માનસિક ત્રાસ અંગે આઇ.પી.સી.-1860 ની કઇ કલમ હેઠળ ગુનો નોંધાવી શકાય ?

498(ક)
499
496
498

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP