Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી કોણે ‘વેદો તરફ પાછા વળો’ નો નારો આપ્યો ?

સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી
કબીર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી.
ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી.
સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
'વિલાપી' કોનું ઉપનામ છે ?

મધુસૂદન પારેખ
ઝવેરચંદ મેઘાણી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
કેશવરામ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘સાત પગલાં આકાશમાં’ - નવલકથા કઈ ગુજરાતી લેખિકાની છે?

સરોજ
ધીરુબેન પટેલ
કુંદનિકા કાપડિયા
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન પ્રસ્તુત ગણાય જેની નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

52
32
42
22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP