Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન....

અંશતઃ સાચું છે.
આપેલ પૈકી એક પણ નહિ
સાચું છે.
ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ કયું છે ?

માનવીનું ધાર્મિક જીવન
માનવીના નૈતિક મૂલ્યો
માનવીનું સમાજ જીવન
માનવીનું કૌટુંબિક સામંજસ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
વાટા પધ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ ત્રીજો
સુલ્તાન અહમદશાહ બીજો
સુલ્તાન અહમદશાહ પહેલો
સુલ્તાન અહમદશાહ ચોથો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
હાલના સિક્કિમ રાજ્યના રાજ્યપાલ કોણ છે ?

ગંગાપ્રસાદ શર્મા
યોગી આદિત્યનાથ
રામનાઇક
વજુભાઇ વાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP