Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન....

ખોટું છે.
સાચું છે.
આપેલ પૈકી એક પણ નહિ
અંશતઃ સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સંત શિરોમણી શ્રી ગોપાલાનંદ બાપુનું 118 વર્ષની વયે નિધન થયું છે....તેમનો આશ્રમ ગુજરાતમાં કયાં આવેલો છે ?

મહુવા
પીપળી
બિલખા
સાયલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
14મી સદીમાં આરબ જગતની રખડું ટોળીઓ અને સ્થાયી ટોળીઓની તુલના કરી સામાજિક પરિવર્તનનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો ?

કાર્લ માર્ક્સ
ઓગષ્ટ કોંત
ઈબ્ન ખાલ્દુન
ઈમાઈલ દુર્ખિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પ્રકાશની તીવ્રતા શાના વડે માપી શકાય છે ?

ડેન્સિટોમીટર
ફોટોમીટર
એકટીનોમીટર
યુડિયોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મનોવિજ્ઞાન પર ‘સ્વપ્ન અર્થઘટન’ પુસ્તકની રચના કોણે કરી હતી ?

જહોન કયૂઈ
વિલિયમ જેમ્સ
મેકસ વર્ધીમરે
સિગ્મન ફ્રોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP