Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ?

મારી હૃદયવિણા
કાલાંત નાટક
કવિલોક
કલપંત કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જાહેર સુલેહ-શાંતિ જાળવણી માટે ક્યારે જામીનગીરી માગી શકશે ?

પોલીસ અધિકારીના રિપોર્ટ પરથી
આપેલ તમામ
બીજી કોઈ રીતે માહિતી મળી હોય
પોતાની સુલેહ-શાંતિનાં હિતમાં જણાતું હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતના ક્યા પડોશી દેશે ભારતીય નાગરિકો માટે તામુ-હોરેહ બોર્ડર ખુલ્લી મૂકી છે ?

નેપા‌ળ
મ્યાનમાર
શ્રીલંકા
ભૂતાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP