Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ?

કલપંત કવિ
કવિલોક
કાલાંત નાટક
મારી હૃદયવિણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રાજકોટમાં રાજકુમાર કોલેજની સ્થાપના કોણે કરી ?

લોર્ડ રીપન
સયાજીરાવ ગાયકવાડ
લોર્ડ મેયો
લોર્ડ એલ્ગીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘બેંક ઓફ બરોડા’ના સ્થાપક કોણ છે ?

સયાજીરાવ ગાયકવાડ
પીલાજીરાવ ગાયકવાડ
પ્રતાપસિંહ ગાયકવાડ
ત્રિભુવનદાસ ગજ્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP