Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ? કવિલોક કાલાંત નાટક મારી હૃદયવિણા કલપંત કવિ કવિલોક કાલાંત નાટક મારી હૃદયવિણા કલપંત કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કેવા આરોપીઓની મેડિકલ તપાસ કરાવવી પોલીસ માટે ફરજીયાત નથી ? આપેલ તમામ ચોરીના ગુનાના આરોપીની બળાત્કારના ગુનાની ઈજાગ્રસ્ત આરોપીની આપેલ તમામ ચોરીના ગુનાના આરોપીની બળાત્કારના ગુનાની ઈજાગ્રસ્ત આરોપીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સીઆર.પી.સી.-1973 મુજબ નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ? FIR માત્ર પોલીસને જ આપી શકાય FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે FIR લેખિત કે મૌખિક હોઈ શકે ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે FIR માત્ર પોલીસને જ આપી શકાય FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે FIR લેખિત કે મૌખિક હોઈ શકે ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મીથેનનું અણુસૂત્ર શું છે ? C2H6 CH2 C4H8 CH4 C2H6 CH2 C4H8 CH4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં વેળાવદર નેશનલપાર્કની સ્થાપના કઈ સાલમાં થઈ ? 1981 1975 1976 1988 1981 1975 1976 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મહી-ઢાઢર નદી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? ઝાલાવાડ ચરોતર ભાલ વાકળ ઝાલાવાડ ચરોતર ભાલ વાકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP