Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ?

કવિલોક
કાલાંત નાટક
મારી હૃદયવિણા
કલપંત કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કેવા આરોપીઓની મેડિકલ તપાસ કરાવવી પોલીસ માટે ફરજીયાત નથી ?

આપેલ તમામ
ચોરીના ગુનાના આરોપીની
બળાત્કારના ગુનાની
ઈજાગ્રસ્ત આરોપીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સીઆર.પી.સી.-1973 મુજબ નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ?

FIR માત્ર પોલીસને જ આપી શકાય
FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે
FIR લેખિત કે મૌખિક હોઈ શકે
ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP