Loading [Contrib]/a11y/accessibility-menu.js

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ?

કલપંત કવિ
મારી હૃદયવિણા
કવિલોક
કાલાંત નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય દંડસંહિતા એ,

વિદેશમાં ગુનો કરીને વિદેશમાં હોય તો પણ ગુનો લાગુ પડે છે.
કોઈ પણ સંજોગોમાં વિદેશી વ્યક્તિઓને લાગુ પડતો નથી.
બ્રાહ્ય પ્રાદેશિક હકૂમત પણ ધરાવે છે
ભારતમાં ગુનો કરેલ હોય તો પણ લાગુ પડતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
110 થી 119 બુધ્ધિઆંક ધરાવતી વ્યક્તિને શું કહેશો ?

અતિ ઉચ્ચબુધ્ધિ
તેજ સામાન્ય બુધ્ધિ
મંદ બુધ્ધિ
સરેરાશ બુધ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
દુરસ્થિત કમ્પ્યુટર પરથી પોતાના કમ્પ્યુટરમાં ફાઇલની નકલ કરવાના કાર્યને શું કહે છે ?

ડાઉનલોડિંગ
સર્ચ
આપેલ પૈકી એક પણ નહીં
અપલોડિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP