Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના કયા રાજવીને અહિંસાપ્રેમી સમ્રાટ અશોક સાથે સરખાવવામાં આવે છે?

સિદ્ધરાજ સોલંકીને
ભીમદેવ સોલંકીને
કુમારપાળને
વનરાજ ચાવડાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પ્રકૃતિમાં ક્યો નિષ્ક્રિય વાયુ વધારે માત્રામાં જોવા મળે છે ?

હિલીયમ
મોનોકસાઈડ
નાઈટ્રોજન
ઓર્ગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બંધારણ સભાએ આમુખને કયારે સ્વીકાર્યુ ?

26 નવેમ્બર 1950
26 નવેમ્બર 1951
આપેલ પૈકી એક પણ નહીં
26 નવેમ્બર 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP