Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના કયા રાજવીને અહિંસાપ્રેમી સમ્રાટ અશોક સાથે સરખાવવામાં આવે છે?

વનરાજ ચાવડાને
સિદ્ધરાજ સોલંકીને
ભીમદેવ સોલંકીને
કુમારપાળને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ?

ક્રિપલાણી સમિતિ
પ્રથમ વહીવટી સુધારા આયોગ
સંથાનમ સમિતિ
સતીષચંદ્ર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP