Gujarat Police Constable Practice MCQ Part - 2
કોલસાની ખાણમાં આગ લાગવાનું મુખ્ય કારણ શું ?

માર્શ ગેસ
વાન ગેસ
એક્સાઇવ ગેસ
સ્પેરિ ગેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય દંડસંહિતા એ,

બ્રાહ્ય પ્રાદેશિક હકૂમત પણ ધરાવે છે
ભારતમાં ગુનો કરેલ હોય તો પણ લાગુ પડતો નથી.
કોઈ પણ સંજોગોમાં વિદેશી વ્યક્તિઓને લાગુ પડતો નથી.
વિદેશમાં ગુનો કરીને વિદેશમાં હોય તો પણ ગુનો લાગુ પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘સાક્ષીભાવ’ અને ‘ભાવયાત્રા' કોના પર લખાયેલ પુસ્તકોના નામ છે ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી શંકરસિંહ મહેતા
શ્રી સુરેશભાઈ મહેતા
શ્રી છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગિરનારના શિલાલેખનું સૌપ્રથમ વાંચન કોણે કર્યુ હતું ?

જેમ્સ પ્રિન્સેપ
કર્નલ ટોડ
ભોગીલાલ
ત્રણેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP